જામ કંડોરણા ખાતે કોરોના પોઝેટીવ આવતા ગ્રામજન ભયભીત

જામ કંડોરણા, જામ જોધપુરન તાલુકા ના શેઠવડારા મા કોરોના નો 2 કેશ શેઠવડારા ગામે ડોકટર તરીખે ફરજ બજાવતા બે ડોકટરો નો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો શેઠવડારા ગામે રહેતા ડો,અતુલ રામજીભાઈ ભંડેરી ડો. મનીષ શાંતિભાઈ મહેતા ઉ,વ 37 ને આવ્યો કોરોના પોઝિટિવ રીપોર્ટ, શેઠ વડારા મા કોરોના નો કેશ આવતા ગામ તથા આજુબાજુ ના વિસ્તારમાં મા લોકોમા ભય જોવા મળ્યો. એહવાલ : સંજય પરમાર, જામ કંડોરણા Post Views: 398